Non ti piace? Non importa! Puoi restituire gli articoli fino a 30 giorni
Non puoi sbagliarti con un buono regalo. Con il buono regalo, il destinatario può scegliere qualsiasi prodotto della nostra offerta.
Fino a 30 giorni per il reso
મોટાભાગના લોકો 'કૌટિલ્ય અર્થશાસ્ત્ર'ને ઇકોનોમિકલ શાસ્ત્ર (વાણિજ્ય તેમજ ધન સંબંધિત અભ્યાસ ગ્રંથ) માને છે, પરંતુ એવું કશું પણ નથી, વસ્તુતઃ આ તો રાજ્ય-વ્યવસ્થાનો વિવરણાત્મક તેમજ નિર્દેશિત અભ્યાસ ગ્રંથ છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. રચનાકાર કૌટિલ્યનું જ એક નામ ચાણક્ય હતું. એમણે આ ગ્રંથની રચના કરીને રાજ્ય-વ્યવસ્થા અને પ્રજા-પાલનના વૃહદ જ્ઞાન પ્રસ્તુત કર્યું છે. આ મૂળ રૂપથી સંસ્કૃત ભાષામાં છે.
પ્રસ્તુત પુસ્તક ઉક્ત શાસ્ત્રનું ગુજરાતી અનુવાદ છે. વાચાકોને સરળતાથી સમજમાં આવી જાય. એના માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૂપીનો અભ્યાસ મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વખત અવશ્ય કરવો જોઈઅ. -પ્રકાશક